નિવેદન / ભારત સાથે વિવાદ શાંત પાડવા ચીનથી આવ્યાં મોટા સમાચાર, ચીની રાજદૂતે કહ્યું અમે...

Chinese ambassador to India sun weidong says that china is ready to work with India

ભારત અને ચીન વચ્ચેના સરહદ વિવાદને લઇને સૈન્ય તણાવની સ્થિતિને લઇને દેશમાં ચીનના રાજદૂત સુન વેઇડૉન્ગે આશા વ્યક્ત કરી છે કે બંને પક્ષ સૈન્ય તણાવની સ્થિતિને વધુ જટિલથી બચવા માટે નક્કર પગલા લેશે. પીટીઆઇ સાથેની વાતચીતમાં સુનને કહ્યું કે એકબીજાનું સન્માન અને સમર્થન નિશ્ચિત રીતે બંને દેશોના હિત માટે છે. બંને દેશોએ તે પ્રમાણે કામ કરવું જોઇએ. 

બ્રેકિંગ ન્યૂઝ