ગણેશોત્સવ / કોરોનાએ તો મુંબઈની આ 100 વર્ષ જૂની પરંપરા પણ તોડી નાંખી, નહીં થાય આ વખતે આવું આયોજન

chinchpoklicha chintamani gajanan in the grip of corona virus 100 years of tradition change

દેશમાં કોરોના વાયરસનાં કારણે દરરોજ હજારોની સંખ્યામાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે ઉત્સવોના દેશ ભારતમાં ભીડ એકઠી ન થાય તે રીતે ઉજવણી કઈ રીતે કરવી એ યક્ષ પ્રશ્ન છે એવામાં જગવિખ્યાત ચિંચપોકલી કા ચિંતામણીમાં ગણેશોત્સવના આયોજન પર મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ