અવળચંડાઇ / કૈલાશ માનસરોવર યાત્રા થઇ મોંઘી...ભારતીય શ્રદ્ધાળુઓ પર ચીને વધાર્યો ટેક્સ

china kailash mansarovar rate hike

કૈલાસ માનસરોવરની યાત્રા માટે નેપાળથી ચીન જનારા ભારતીય શ્રદ્ધાળુઓ માટે ચીને ભારેખમ રેટમાં વધારો કર્યો છે. જેના કારણે ભારતીય પર્યટકોમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે ચીનના આ પગલાને લઇને નેપાળનો પર્યટન ઉદ્યોગ પણ ચિંતિત થઇ ગયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ