નિવેદન / ભારતને લઈને ગેરસમજ ન રાખશો! વિદેશમંત્રી જયશંકરે ચીનને રોકડું પરખાવ્યું, જાણો સમગ્ર મામલો

china india relations misunderstanding about india Foreign Minister jaishankar

વિદેશમંત્રી એસ.જયશંકરે ચીન પર આકરા પ્રહારો કર્યા છે. અને સંબંધો પર ભારતનું વલણ સ્પષ્ટ કર્યું છે. વિદેશ મંત્રીએ ચીનની કડક શબ્દોમાં જણાવ્યું કે,ચીને ભારત વિશે ગેરસમજ ન કરવી જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ