નિવેદન / રાજનાથસિંહે રાજ્યસભામાં કહ્યું- ચીનની કોઇપણ કાર્યવાહીનો જવાબ આપવા સેના તૈયાર

China has mobilised massive troops at lac says rajnath singh

સંસદમાં હાલ મોનસૂન સત્ર ચાલી રહ્યું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે લોકસભા પછી ગુરુવારના રોજ ભારત-ચીન સરહદ પર ચાલી રહેલા વિવાદને લઇને ઉપરી સદનમાં નિવેદન આપ્યું.  રાજનાથ સિંહે કહ્યું કે ચીન વાસ્તવિક નિયંત્રણ રેખાને માનતું નથી અને તેમને યથાસ્થિતિને બદલવાનો પ્રયત્ન કર્યો. રાજનાથસિંહે કહ્યું કે ચીન બંને દેશ વચ્ચે થયેલી સમજૂતીને અનદેખી કરી રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ