તાનાશાહી / ગલવાન ઘર્ષણ અંગે નિવેદનને લઇને ચીનના જ પત્રકારોએ શંકા દર્શાવી તો જુઓ ત્યાંની સરકારે શું કર્યું

china-arrests-three-journalists-for-raising-question-on-figures-of-soldiers-killed-in-galwan-valley-clash

ગત વર્ષે જૂન મહિનામાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગલવાન ઘાટીમાં હિંસક અથડામણ થઈ હતી, જેમાં ભારતના પક્ષે 20 જવાનો શહીદ થયા હતા અને અનુમાન પ્રમાણે ચીનના 35થી વધુ સૈનિકો માર્યા ગયા હતા. 

બ્રેકિંગ ન્યૂઝ