બાળકોના મૃત્યુ / ભાજપ બીજા રાજ્યને સલાહ આપવા કરતા ગુજરાતમાં ધ્યાન આપે : અમિત ચાવડા

child death ratio in Gujarat amit chavda statement on it

અમદાવાદ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં બાળકોના મોતને લઈને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી છે. કહ્યુ કે, ક્યાક સરકારની કચાશ રહી ગઈ છે જેના કારણે મૃત્યુ આકમાં વધારો થયો છે. દેશના પ્રધાનમંત્રી, ગૃહમંત્રી તથા રાજ્યના મુખ્યમંત્રી ગુજરાતી છે ત્યારે આ મામલે યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરવી જોઇએ.

બ્રેકિંગ ન્યૂઝ