કસ્ટોડિયલ ડેથ / અમદાવાદ: બાળગૃહમાં સગીરના મોતને મામલે પરિવારનો આરોપ આ મોત નથી હત્યા છે

child custodial death in Ahmedabad Gujarat

અમદાવાદમાં એક ગુનામાં પકડાયેલ સગીરને બાળગૃહમાં રખાયો હતો જ્યાં તેની તબિયત લથડી હતી પરિણામે સગીરનું મોત થઈ ગયું છે ત્યારે પરિવારે પોલીસના મારને કારણે સગીરનું મૃત્યુ થયું હોવાનો આક્ષેપ કરીને મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી છે. પરિવારનું કહેવું છે કે અમારા દીકરાને પોલીસે ઢોર માર માર્યો હતો જેને પરિણામે તેનું મોત થયું છે. અમે જ્યાં સુધી તેના મોત માટે જવાબદાર સામે પગલા નહીં લેવાય ત્યાં સુધી અમે મૃતદેહ નહીં સ્વીકારીએ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ