UP / શું CAA વિરુદ્ધ હિંસક પ્રદર્શનમાં મૃત્યુ પામેલાના પરિવારને વળતર મળશે? CM યોગીએ આપ્યો આવો જવાબ

chief minister yogi adityanath anti caa protest stone pelting no provision of compensation

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ગઇ કાલે વિધાનસભામાં જણાવ્યું કે રાજ્ય સરકારની એવી કોઇ જોગવાઇ નથી, જેમાં છેલ્લા 6 મહિનામાં વિરોધ પ્રદર્શનમાં મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનોને વળતર આપી શકાય. તેમણે એક સવાલના જવાબમાં કહ્યું કે વળતર આપવાનો કોઇ સવાલ જ ઊભો થતો નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ