ખળભળાટ / BJP એ અમને ગુજરાત છોડી દેવા ઑફર આપી હતી કે...: કેજરીવાલના દાવાથી રાજકારણમાં હડકંપ

 Chief Minister Arvind Kejriwal targeted BJP

અમદાવાદમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, ભાજપે અમને ઓફર કરી હતી કે જો અમે ગુજરાત છોડી દઈશું તો તેઓ સત્યેન્દ્ર જૈનને છોડી દેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ