નવી દિલ્હી / કનૈયાકુમારના સમર્થનમાં આવ્યા ચિદમ્બરમ, દિલ્હી સરકારને પણ આ કાયદાની સમજ નથી

Chidambaram slams AAP for sanction to prosecute Kanhaiya kumar

દિલ્હીના અરવિંદ કેજરીવાલ સરકારે જવાહરલાલ નેહરૂ વિશ્વવિદ્યાલય (JNU) વિદ્યાર્થીસંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયાકુમાર પર રાજદ્રોહનો કેસ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. કોંગ્રસ નેતા પી. ચિદમ્બરમે દિલ્હી સરકારના આ નિર્ણય પર નારજગી વ્યક્ત કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ