નિવેદન / ભારત એકમાત્ર એવો દેશ જ્યાં લૉકડાઉન સફળ ન રહ્યું, PM મોદી બતાવે કે આવું કેમ?

Chidambaram says my prediction on corona is correct india did not get the benefit of lockdown

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમેં દેશમાં કોરોના વાયરસના વધતાં કેસને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું. તેમણે દાવો કર્યો કે ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં લોકડાઉન રણનીતિનો લાભ ઉઠાવી ન શકાયું તેમણે અંદાજો લગાવ્યો છે કે ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા સપ્ટેમ્બર મહિનામાં 65 લાખ થઇ જશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ