શરૂઆત / કોંગ્રેસ આ રાજ્યમાં ખેડૂતોના ખાતામાં જમા કરશે 7500-7500 રૂપિયા, કહ્યું કેન્દ્ર શીખ લે તો સારું

Chhattisgarh CM  launch rajiv gandhi kisan nyay yojana

પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર છત્તીસગઢ સરકાર દ્વારા મહત્વપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી છે. કોંગ્રેસની કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી અને મુખ્યમંત્રી ભૂપેશ બધેલ દ્વારા રાજીવ ગાંધી કિસાન ન્યાય યોજના શરૂ કરવામાં આવી છે. જેને લઇને સોનિયા ગાંધીએ કહ્યું કે ન્યાય સ્કીમની શરૂઆતથી પાર્ટીના દરેક કાર્યકર ખુશ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ