Health / શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારશે ચ્યવનપ્રાશ

Chewanprash will boost the immune system in winter

હાલમાં કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે. એવું કહેવાઇ રહ્યું છે કે શિયાળામાં કોરોનાના કેસ વધી શકે છે. કોરોનાને દૂર રાખવા માટે દરેક વ્યક્તિએ રોગપ્રતિકારક શક્તિ વધે તેવા પદાર્થોનું સેવન કરવું જોઇએ. ચ્યવનપ્રાશ જેવા આયુર્વેદિક જડીબુટ્ટીઓવાળા ટોનિકમાં ગજબના સ્વાસ્થ્ય લાભ છુપાયેલા છે. ચ્યવનપ્રાશનું સેવન નિયમિત કરવાથી ઈનફર્ટિલિટી, એજિંગ અને ઈન્ફેક્શન સામે રક્ષણ પ્રદાન કરે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ