અમદાવાદ / કેમિકલના પાણી-ઓઇલના પ્રદૂષણથી લોકો ત્રાહિમામ, ઉગ્ર રજૂઆત બાદ તંત્ર હરકતમાં

Chemical Water Oil Pollution people Ahmadabad municipal corporation

શહેરના દાણીલીમડા-બહેરામપુરા વિસ્તારમાં કેમિકલ ઉદ્યોગો ધમધમતા હોઈ તેના દૂષિત પાણીને જાહેર રોડ પર છોડવાથી લોકો ભારે હાલાકી ભોગવે છે. તંત્ર અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સમક્ષ આ અંગે વારંવાર રજૂઆત કરાયા બાદ પણ કેટલાક હપ્તાખાઉ અધિકારીઓના કારણે કેમિકલના ધંધાર્થીઓ સામે કોઈ પગલાં લેવાતાં નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ