BIG NEWS / ચારધામ યાત્રા: યમુનોત્રી માર્ગ પર ભૂસ્ખલન થતાં 1500થી વધારે વાહનો ફસાયા, 5 દિવસ સુધી નિકળી શકશે નહીં

chardham yatra weather havoc 1500 vehicles and more than 12000 passengers stranded on way

ઉત્તરાખંડમાં હાલ મૌસમનો કહેર વર્તાઈ રહ્યો છે. રાજ્યના યમુનોત્રી રાજમાર્ગના રાણાચટ્ટીની પાસે ભૂસ્ખલનના કારણે રોડ બ્લોક થઈ ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ