યાત્રા / શરૂ થઇ ચારધામ યાત્રા, યમનોત્રી-ગંગોત્રીના કપાટ ખૂલ્યા

char-dham-yatra-begins-as-portals-of-yamunotri-gangotri-shrines-open-for-pilgrims

ઉત્તરાખંડના ઉચ્ચ ગઢવાલ હિમાલયી વિસ્તારમાં આવેલા વિશ્વ પ્રસિદ્ઘ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ગઇ કાલે એટલે કે અખાત્રીજના પાવન પર્વ પર ખોલવામાં આવ્યા. આ સાથે જ આ વર્ષની ચારધામ યાત્રાની શરૂઆત થઇ ગઇ છે. ગઢવાલ હિમાલયી ચારધામ નામથી બે અન્ય ધામો, કેદારનાથ  અને બદ્રીનાથના કપાટ ક્રમશ 9 મે અને 10 મેના રોજ ખુલશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ