ધર્મ / શ્રીકૃષ્ણના આ મંત્રોના જાપ કરવાથી દૂર થશે બધી મુશ્કેલીઓ, આવશે સમૃદ્ધિ

Chanting these mantras of Lord Krishna will remove all the difficulties

હિન્દુ માન્યતા અનુસાર શ્રીકૃષ્ણ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર માનવામાં આવે છે. ભગવાનની લીલા કોઇનાથી છુપી નથી, ત્યારે શ્રીકૃષ્ણને ખુશ કરવા માટે આ મંત્રોના જાપ કરવા જોઇએ

બ્રેકિંગ ન્યૂઝ