બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:54 PM, 16 January 2025
હિન્દુ ધર્મમાં મંત્રોનું આગવુ મહત્વ છે. એવી માન્યતા છે કે, મંત્રોમાં અપાર શક્તિ હોય છે જે આપણા જીવન પર સકારાત્મક અસર કરે છે. રોજિંદા જીવનમાં સફળતા અને સુખાકારી માટે શાસ્ત્રોમાં અનેક મંત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક એવો મંત્ર છે જેનો જાપ ઘરની બહાર નીકળતી વખતે કરવામાં આવે તો તે તમારું નસીબ બદલાઈ શકે છે અને તમારી યાત્રા સફળ બનાવી શકે છે. આ મંત્રનો જાપ મુસાફરી કરતી વખતે જ નહીં, પણ કોઈપણ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર નીકળતી વખતે પણ કરી શકાય છે. આ મંત્રનો જાપ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
ADVERTISEMENT
અર્થ: આ એક સરળ મંત્ર છે જેનો અર્થ થાય છે "જાઓ અને સફળ થાઓ." આ મંત્રને આત્મવિશ્વાસ અને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે.
ADVERTISEMENT
સવારે ઉઠીને સ્નાન કર્યા બાદ સ્વચ્છ કપડાં પહેરવા. અને ઘર છોડતા પહેલા પૂર્વ કે ઉત્તર તરફ મુખ કરીને ઊભા રહેવું. આ મંત્રનો જાપ પૂર્ણ ભક્તિ અને શ્રદ્ધાથી હાથ જોડીને 11 વાર કે 21 વાર કરવો. જાપ કર્યા બાદ તમારા મનગમતા દેવતાનું સ્મરણ કરો અને તમારી યાત્રા અથવા કાર્યની સફળતા માટે પ્રાર્થના કરવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.