બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / શિક્ષકની બદલી માટે નિયમમાં કરાયા ફેરફાર, હવેથી આ બાબત ધ્યાને નહીં લેવાય

ગાંધીનગર / શિક્ષકની બદલી માટે નિયમમાં કરાયા ફેરફાર, હવેથી આ બાબત ધ્યાને નહીં લેવાય

Last Updated: 10:36 AM, 13 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં સરકારી સ્કૂલમાં શિક્ષકની બદલી માટે નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે બદલીની જોગવાઈ રદ કરવામાં આવી હતી.

શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકની બદલી માટેની નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં બદલાયેલા નિયમો પ્રમાણે હવે શિક્ષકની બદલી માટે વિદ્યાર્થીઓની સંખ્યા ધ્યાને લેવામાં આવશે નહી. અગાઉ વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે બદલી કરવામાં આવતી હતી જે જોગવાઈ રદ કરવામાં આવી છે. ત્યારે શિક્ષકોની જિલ્લા ફેરબદલીના નિયમોમાં સુધારો કરવામાં આવતા શિક્ષકોમાં હાશકારો જોવા મળ્યો છે.

કેન્દ્રીય કર્મચારી-બેંક કર્મચારીને લાભ

વધુમાં શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવતા ફેરફાર મુજબ પતિ-પત્નીના કિસ્સામાં કેન્દ્રીય કર્મચારી-બેંક કર્મચારી હોય તેમને પણ લાભ મળશે. ધોરણ 10 અને 12 બોર્ડ ના પરિણામ અને વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે મેરિટ ગણવાની જોગવાઇ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ગુજરાત કેડરના બે IAS અધિકારીની LBSNAA સિવિલ સર્વિસીઝ ટ્રેનિંગ સેન્ટર ખાતે બદલી

ત્યારે આ નિર્ણયના આધારે શિક્ષકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ શિક્ષણ વિભાગને મળેલી રજૂઆતોના આધારે આ નિયમ રદ્દ કરવામાં આવ્યો હતો. ત્યારે જિલ્લા ફેરબદલીના કિસ્સામાં પણ ટેકનિકલ ફેરફાર કરવામાં આવ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

kuber dindor transfer of teacher Education Department
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ