SHORT & SIMPLE / ચૈત્ર નવરાત્રીમાં દર્શન કરવા પાવાગઢ જવાના હોવ તો આટલું જાણી લેજો: ટ્રસ્ટ દ્વારા કરાયો સમયમાં ફેરફાર

Change in Pavagadh Mahakali Mataji temple timings during Chaitri Navratri

ચૈત્રી નવરાત્રી દરમિયાન પાવાગઢ મહાકાળી માતાજીનું મંદિર સવારના 5.00 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી ભક્તો માટે ખુલ્લું રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ