ધમકી / ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખર આઝાદની ગુજરાત સરકારને આવી ચેતાવણી

Chandrashekhar Azad Ravan Warns Gujarat Government For Dalit Atrocities In Gujarat

ગુજરાતમાં તાજેતરમાં સમાજના કેટલાક વર્ગો દ્વારા દલિત વ્યક્તિના વરઘોડાને રોકવાની ઘટના બની છે. આ ઘટનાને લઇને ભાજપ સરકારની આલોચના કરતા ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખર આઝાદે આજરોજ ચેતાવણી આપતા કહ્યું કે, આ પ્રકારના અત્યાચાર હવે સહન કરવામાં નહીં આવે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ