બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / પિતૃપક્ષમાં ચંદ્રગ્રહણ ચાર રાશિ માટે અશુભ, આર્થિક મોરચે બનશે નુકસાનીના યોગ

photo-story

4 ફોટો ગેલેરી

ધર્મ / પિતૃપક્ષમાં ચંદ્રગ્રહણ ચાર રાશિ માટે અશુભ, આર્થિક મોરચે બનશે નુકસાનીના યોગ

Last Updated: 08:16 AM, 8 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આ વર્ષે પિતૃપક્ષ પર ચંદ્ર ગ્રહન છે. પિતૃપક્ષ 17 ઓક્ટોબરથી લઈને 2 ઓક્ટોબર સુધી રહેશે. તેમજ 18 સપ્ટેમ્બરે ચંદ્ર ગ્રહન છે. પિતૃપક્ષમાં ચંદ્ર ગ્રહનનો સંયોગ 4 રાશિના લોકો માટે અશુભ માનવામાં આવી રહ્યો છે. જ્યોતિષવિદોના જણાવ્યા પ્રમાણે, આ સંયોગથી 4 રાશિના લોકોને ધન હાનિ થશે.

1/4

photoStories-logo

1. મેષ

મેષ રાશિના જાતકોને આર્થિક રીતે નુકસાન થશે. નોકરી-વેપારમાં નુકસાન થઈ શકે છે. જેના કારણે સ્વભાવ ચીડિયો થઈ જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. સિંહ

સિંહ રાશિના લોકોને પણ આર્થિક રીતે નુકસાન થઈ શકે છે. કરિયરમાં અવરોધો આવી શકે છે. નોકરી-વેપારમાં ખરાબ અસર થઈ શકે છે. રોકાણ કરતી વખતે ધ્યાન રાખવું.

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. મકર

પરિવારમાં સંપત્તિને લઈને વિવાદ થઈ શકે છે. ધન હાનિ થવાથી આર્થિક બજેટને નુકસાન થઈ શકે છે. ખર્ચાઓ વધી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. મીન

રૂપિયા-પૈસાના મામલમાં મીન રાશિના લોકોને નુકસાન થઈ શકે છે. ધનની આપલે કરતા પહેલા સાવધાન રહેવું. પૈસા ફસાય શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Pitru Paksha 2024 Chandra Grahan zodiac-signs
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ