યોગાનુંયોગ / 149 વર્ષ પછી ગુરૂપૂર્ણિમાના દિવસે જ ચંદ્રગ્રહણ થયું, મેષ અને કર્ક રાશિ માટે ખુબ જ શુભ

chandra grahan on gurupurnima

149 વર્ષ પછી અષાઢી માસની પૂનમ અર્થાત્ ગુરૂપૂર્ણિમાના દિવસે જ ચંદ્રગ્રહણ થયું. જે ભારત સહિત અનેક દેશોમાં દેખાયું હતું. ચંદ્રગ્રહણથી મેષ અને કર્ક રાશિ ધરાવતાં લોકો માટે ખૂબ જ શુભ ઘટના બનશે જ્યારે વૃષભ અને મિથુન રાશિના લોકો માટે અશુભ ઘટનનાના સંકેત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ