કોરોના / ચોંકાવનારો ખુલાસો: આ રાજ્યમાં 891 ખાનગી હોસ્પિટલોએ હજુ સુધી રસીનો એક પણ ડોઝ નથી આપ્યો

...

કોવિડ સમીક્ષા બેઠક યોજનારા પંજાબના  મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંઘને કહેવામાં આવ્યું હતું કે રાજ્યની 891 પ્રાઇવેટ હોસ્પિટલોએ રસીકરણની કામગીરી શરૂ નથી કરી.

બ્રેકિંગ ન્યૂઝ