નવરાત્રી એટલે મા આધ્યા શક્તિ ને પ્રસન્ન કરવા માટેનું ઉત્તમ પર્વ માતાજી ના અલગ અલગ સ્વરૂપ ની અલગ અલગ દિવસે પૂજા થાય છે અત્યારે દેશ અને દુનિયામાં ભયાનક વાયરસનો ભય છે. જ્યોતિષી મુકુંદભાઈના જણાવ્યા અનુસાર આજથી શરૂ થતી ચૈત્રી નવરાત્રિએ માતાજીના અલગ-અલગ સ્વરૂપોની આપણે પૂજા કરીને માતાજીને અલગ ભોગ અર્પણ કરી અને આપણે માતાજી પાસે આપણી મનોકામના પૂર્ણ કરવા માટેની પ્રાર્થના કરીએ.
આજે ચૈત્રી નવરાત્રિએ આ રીતે કરો ઘટસ્થાપના
નરેન્દ્ર મોદીજીના નવ સંકલ્પ સાથે ઉજવો ચૈત્રી નવરાત્રિ
કોરોના વાયરસ જ્યારે રાહુ વાયુ તત્વની રાશિની અંદર પ્રવેશ કર્યો ત્યારે આ વાયરસની ઉત્પત્તિ થઈ. જ્યારે મંગળ મહારાજ પોતે ધનુ રાશિની અંદર પ્રવેશ કર્યો ત્યારે આ વાયરસ ભારત દેશની અંદર આક્રમક થયો. અત્યારે મકર રાશિની અંદર જ્યારે મંગળ મહારાજ ભ્રમણ કરી રહ્યા છે જે શનિની સાથે ભ્રમણ કરે છે. અત્યારે સૂર્યના નક્ષત્રમાં હોવાના લીધે આગામી સાત તારીખ સુધી આ વાયરસનો ફેલાવો હજી વધી શકે છે.
આ રીતે કરો આજે ઘટસ્થાપના
પ્રથમ દિવસે આપણે ઘટસ્થાપન કરી અને માતાજીની આપણે આરાધના કરવા માટે અખંડ દીપ નારાયણ પ્રજ્વલિત કરીએ છીએ અખંડ દીપ નારાયણ પ્રજ્વલિત કરવાથી કોરોના જેવા ભયાનક વાયરસનો નષ્ટ થાય છે ગાયના ઘીનો દીપક શંખ નો અવાજ ઘંટનો અવાજ આ બધી વસ્તુઓથી આપણી આજુબાજુમાં ફેલાતા વાયરસનો નાશ થાય છેપ્રથમ નવરાત્રિએ માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે માતા શૈલપુત્રીની પૂજા કરવાથી દરેક પ્રકારના ભયનો અને રોગોનો નાશ થાય છે અને જ્યારે માતા શૈલપુત્રીને આપણે ગાયના ઘી નો ભોગ અર્પણ કરીએ છીએ તો કોઈપણ પ્રકારના રોગોનો તેનાથી નાશ કરી શકાય છે.
નવ દિવસ આ રીતે સંકલ્પ સાથે કરો પૂજા,કોરોના ચોક્કસથી ભાગશે
પહેલું સ્વરૂપ શૈલપુત્રી
નરેન્દ્ર મોદીએ પ્રથમ સંકલ્પ લેવડાવ્યો હતો સતર્ક રહેવું ઘરની બહાર ન નીકળવું અને તમારો સમય તમે તમારા પરિવારને આપો તો ચૈત્રી નવરાત્રી ની અંદર પહેલું સ્વરૂપ એ માતાજીનું શૈલપુત્રી નું સ્વરૂપ છે શૈલપુત્રી નું સ્વરૂપ એટલે કે મૂલાધાર ચક્ર આપણા શરીરમાં રહેલા સાત ચક્રમાં મૂલાધાર ચક્ર ઉપર મા શૈલપુત્રી નું વર્ચસ્વ છે શૈલપુત્રી માતાજીની પૂજા કરવાથી ધન ધાન્ય એશ્વર્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને સાથે સાથે આરોગ્ય પણ મળે છે આપણા શાસ્ત્રમાં કીધું છે પહેલું સુખ તે જાતે નર્યા એટલા માટે મોદીજી એ કીધું કે સતર્કતા કેળવી અને ઘરની અંદર રહેવું જોઈએ તો આપેલી નવરાત્રિએ મા શૈલપુત્રી ની આપણે પૂજા કરીએ મા શૈલપુત્રીને ગાયના ઘીનો દેશી ભોગ અર્પણ કરીએ ના જી નો દીવો આપણે પ્રજ્વલિત કરી એ કલર સ્થાપના કરીએ અને સાથે સાથે ઓમ ઐમ હ્રીં કલીમ શૈલપુત્રી નમઃઆ મંત્રના મને એટલા જ કરી અને આપણે આપણા જીવ…
બીજું સ્વરૂપ એટલે માતા બ્રહ્મચારિણી
ચૈત્રી નવરાત્રિમાં બીજું સ્વરૂપ એટલે માતા બ્રહ્મચારિણી માતાનું સ્વરૂપ જે આપણા સ્વાધિષ્ઠાન ચક્ર અને સંતુલિત રાખે છે જેના પર એનો પ્રભાવ છે નરેન્દ્ર મોદી સાહેબે બીજી વસ્તુ અને બીજો સંકલ્પ લેવડાવ્યો કે ઉંમર વાળી વ્યકતિએ બહાર ન નીકળવું ઘરમાં રહેવું બીજી નવરાત્રી એટલે ચંદ્ર ઉપર પ્રભુત્વ ચંદ્ર મનનો કારક છે શીતળતાનો કારક છે કોઈપણ વ્યક્તિને રોગ એના દ્વારા થતો હોય છે માટે બીજી નવરાત્રી ની અંદર આપણે સંયમ તપ અને વૈરાગ્ય ઘરની અંદર બેસી સંયમ રાખવો જોઇએ તપ કરવું જોઇએ તેની પ્રાપ્તિ કરવી જોઇએ અને જે વ્યક્તિ રોગી છે એવા વ્યક્તિઓ એ બે વખત નાશ લેવી જોઈએ ગરમ પાણીમાં તો લાભ મળી શકેom hreem kleem બ્રહ્મચારી ન્યાય નમઃ મંત્રનો જપ કરવાનો અને સાકરનો ભોગ માતાજીને અર્પણ કરવાનો.
ત્રીજું સ્વરૂપ મા ચંદ્રઘંટા
ચૈત્રી નવરાત્રિમાં ત્રીજું સ્વરૂપ ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની પૂજા થાય છે જ્યોતિષશાસ્ત્રમાં મંગળ સાથે તેનો સંબંધ ને જ્યારથી મંગળ મહારાજ હનુમાન આવ્યા હતા ત્યારથી કોરોના વાયરસનો ભયાનક ફેલાવો ભારતની અંદર ચાલુ થયો જે મકર ની અંદર ગયા ગયા પછી આપણે જોઈએ છીએ કે હજી સૂર્યના નક્ષત્રમાં છે એટલે હજી વધારે ફેલાશે ચન્દ્રઘંટા માતાજી મણિપુર ચક્ર પર અસર કરતાં હોય છે દરેક પ્રકારનાં કષ્ટો ની અંદર થી મુક્તિ મા ચંદ્રઘંટાની આશીર્વાદથી મેળવી શકાય છે ચંદ્રઘંટા ને દૂધ અને દૂધથી બનેલી વસ્તુઓનો ભોગ અર્પણ કરવો જોઈએ ઓમ ઐમ હ્રીં કલિમ ચંદ્રઘંટા નમઃ મંત્રનો જપ કરવો જોઈએ આયુર્વેદની દૃષ્ટિએ જોવા જઈએ તો વ્રત વાળો હલકો ખોરાક લેવાથી સારો લાભ મળી શકે નવરાત્રી દરમ્યાન અને એટલા માટે જ મોદીજીએ ત્રીજી વસ્તુ કારણકે મને સબંધ ચૈત્રી નવરાત્રીનું ત્રીજો સંકલ્પ એવો લેવડાવ્યો કે એકબીજાની મદદ કરવી ભાઈ સાથેનો સંબંધ છે ઘરની અંદર રહેવું એકબીજાને મદદ કરવી.
ચતુર્થ સ્વરૂપ માતા કૂષ્માંડા
ચોથી નવરાત્રી માતાજીના ચતુર્થ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે જેને આપણે માતા કૂષ્માંડા તરીકે ઓળખીએ છીએ ચતુર્થ નવરાત્રી એનો બુધ સાથે સંબંધ છે આપણા શરીરમાં આવેલા અનાહત ચક્રને ઉપર તેમનો પ્રભાવ રહેલો છેજે રોગ દોષ શોક યસ અને બળની પ્રાપ્તિ કરાવી રોગનો નાશ કરે દોષનો નાશ કરે છે એનો નાશ કરેએટલા માટે નરેન્દ્ર મોદીજીએ ચોથો સંકલ્પ લેવડાવ્યો કે જે ડોક્ટર વગેરે લોકો આ પણ આપણા માટે પોતાનો જાન જોખમમાં ચાલે છે એવા લોકોને ધન્યવાદ આપવો જોઈએ છે ને બિરદાવવા જોઈએ એટલા માટે ચોથા દિવસે ચોથી નવરાત્રિએ માતાજીને માલપૂઆનો ભોગ અર્પણ કરવો જોઈએ અને માતાજીના ચોથા સ્વરૂપનો મંત્ર છે ઓમ હ્રીં ક્લીલ્મ કુષ્માંડા એ નમઃ
પાંચમા સ્વરૂપ એટલે કે સ્કંદમાતા
પાંચમી નવરાત્રિએ માતાના પાંચમા સ્વરૂપ એટલે કે સ્કંદમાતાની પૂજા થાય છે જેનું પ્રભુત્વ આપણા વિશુદ્ધ ચક્ર ઉપર રહેલું છે જે આપણને સુખ શાંતિની પ્રાપ્તિ કરાવે છે એટલા માટે નરેન્દ્ર મોદીજીએ પાંચમો સંકલ્પ લેવડાવ્યો કે સર્જરી ન કરાવી રૂટીન ચેક-અપ માટે ન જવું કારણ કે પાંચમો સ્વરૂપ એના ઉપર ગુરુનું પ્રભુત્વ છે એટલા માટે આ પાંચમા સંકલ્પનો પાલન કરે અને આપણે માતાજીને કેળાંનો ભોગ અર્પણ કરીએ અને પાંચમું આયુર્વેદિક ની દ્રષ્ટિએ ગળીયા ભોજનથી આપણે બચી એ તો આપણને સારો લાભ મળી શકે.
છઠ્ઠા દિવસે માતા કાત્યાયની
ચૈત્રી નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા થાય છે જે આપણા આજ્ઞાચક્ર ઉપર પ્રભુત્વ ધરાવે છે જે ભયનો નાશ રોગનો નાશ શોકનો નાશ અને સંતાપ માંથી આપણને મુક્ત કરે છે એટલા માટે નરેન્દ્ર મોદીજીએ છઠ્ઠો સંકલ્પ લેવડાવ્યો કે આર્થિક મુશ્કેલી દૂર કરવા માટે પોઝિટિવ નિર્ણય લેવા જોઈએ પાલક ગાજર મસૂરની દાળ વગેરેનું સેવન આયુર્વેદિક શાસ્ત્ર મુજબ આપણે કરવાથી આપણને સારો લાભ મળી શકે માતા કાત્યાયની માતાજી જી નો મંત્ર ઓમ એમ રિમ ક્લિમ કાત્યાયન ય નમઃ માતાજીને મધનો ભોગ અર્પણ કરવો જોઈએ જે લોકોના લગ્ન ન થતાં હોય આ દિવસે માતાજીની પૂજા કરવાથી એમના લગ્ન થાય છે.
સાતમું સ્વરૂપ એટલે માતા કાલરાત્રિ
માતાજીનું સાતમું સ્વરૂપ એટલે માતા કાલરાત્રિ નું સ્વરૂપ લલાટમાં ધ્યાન કરી માં કાલરાત્રિ નું ધ્યાન કરવામાં આવે છે જપ કરવામાં આવે છે શત્રુઓના નાશને માટે ની બાધા માટે માતા કાલરાત્રિ ની પૂજા કરવામાં આવે છે અને એટલા માટે સાતમો સ્વરૂપ છે એના ઉપર શનિદેવનો પ્રભાવ છે શનિ પોતાના થી નીચેના વ્યક્તિઓ ઉપર પ્રભુત્વ ધરાવે છે એટલે નરેન્દ્ર મોદીજીએ સાતમો સંકલ્પ લેવડાવ્યો કે વ્યાપારી જગતે પોતાને ત્યાં કામ કરતાં વ્યક્તિના પગાર ન કાપવા એનાથી માં કાલરાત્રિ તમારા ઉપર પ્રસન્ન થાય છે અને માતા ત્યારે એની નો મંત્ર છે om aim hreem kleem કાલરાત્રિ નમઃ માતાજીને ગોળનો ભોગ અર્પણ કરવો જોઈએ આયુર્વેદ શાસ્ત્રમાં સાતમો સંકલ્પ છે ગરમ મસાલા ભોજનની અંદર સમાવેશ કરો જેનાથી ગરમી વધે અને જેના દ્વારા કોરોના વાયરસથી આપણે મુક્ત થઇ શકીએ.
આઠમું સ્વરૂપ મહાગૌરી
આઠમું સ્વરૂપ માતાજીનું એટલે મહાગૌરી નું સ્વરૂપ મહાગૌરી માતાજીની પૂજા મસ્તકમાં ધ્યાન કરી અને એના જપ કરવામાં આવે છે અલૌકિક સિદ્ધિઓની પ્રાપ્તિ માટે અસંભવ કાર્ય અને સંભવિત બનાવવા માટે માતાજીની પૂજા થાય છે.આ દિવસે માતાજીને નારિયલ નો ભોગ લગાવવામાં આવે છે એટલા માટે જ આઠમો સંકલ્પ નરેન્દ્ર મોદીએ સંગ્રહ ન કરવું એ વસ્તુ કીધી કારણ કે અસંભવ વસ્તુને સંભવ બનાવી છે એટલા માટે અને એટલા માટે આઠમાં આયુર્વેદિક શાસ્ત્રમાં ફળોનું સેવન કરવાથી પણ આપણને રોગ પ્રતિકારક શક્તિ વધે અને આપણને સારો લાભ મળી શકે મા ના આઠમા સ્વરૂપ નો મંત્ર છે om aim hreem kleem મહાગૌરી ય નમઃ
નવું સ્વરૂપ એટલે માતા સિદ્ધિદાત્રી
માતાજી નું નવું સ્વરૂપ એટલે માતા સિદ્ધિદાત્રીનું સ્વરૂપ કપાળના મધ્યભાગ ની અંદર માતાજી નું ધ્યાન કરવામાં આવે છે જેનાથી આપણને અષ્ટ સિદ્ધિ આઠે આઠ પ્રકારની સિદ્ધિઓ આપણને પ્રાપ્ત થાય છે માતાજીને તલનો ભોગ આ દિવસે અર્પણ કરવામાં આવે છે અને એટલા માટે જ નવમો સંકલ્પ નરેન્દ્ર મોદીએ લેવડાવ્યો અફવાઓથી દૂર રહેવું જરૂરી છે અને આયુર્વેદ શાસ્ત્રમાં પણ anul ઓપન એવી લો આના દ્વારા યોગ કરવામાં આવે તો આ સિદ્ધિઓ આપણને પ્રાપ્ત થઇ શકે છે મંત્ર છે om hreem kleem સિદ્ધિદાત્રી નમઃ
તો આ નવરાત્રીના નવે નવ દિવસ માતાજીના અલગ-અલગ સ્વરૂપોની આપણે પૂજા કરીએ માતાજી ના અલગ અલગ સ્વરૂપને આપણે એમને મનપસંદ અલગ અલગ ભોગ અર્પણ કરીએ આપણા માનનીય નરેન્દ્ર મોદીજીએ જે કોઈપણ નવ સંકલ્પ લેવડાવ્યા 9 સંકલ્પોનું પાલન કરીએ આયુર્વેદ શાસ્ત્ર ની અંદર જે નવું પ્રતિજ્ઞાઓ લીધી આ નવેનવ પ્રતિજ્ઞા ઓલુ પણ આપણે પાલન કરીએ તો આ 9 વસ્તુઓ દ્વારા આપણે આ ભયાનક કોરોના વાયરસથી મુક્ત થઈશું માતાજીને પ્રાર્થના કરવાની હે માતા તમે દરેક પ્રકારના દુઃખોને દૂર કરો. ચંડી વિનાયકની અંદર માં ચંડિકા અને ભગવાન વિનાયક બધા રોગોને દોષોને દૂર કરે છે તો હે માતાજી નવરાત્રી દરમિયાન અમારા અનુષ્ઠાનનું જે કંઈ પણ પુણ્ય છે આ દેશવાસીઓના જે કોઈપણ દેશવાસીઓ ઉપર ભયાનક આપદા આવી છે તેને દૂર કરજો અને દરેક લોકોનું તમે કલ્યાણ કરજો.