ચૈત્ર નવરાત્રી 2023 / આ વખતે ચૈત્ર નવરાત્રી પર 110 વર્ષ બાદ બની રહ્યો છે દુર્લભ સંયોગ: આ રીતે નવ દિવસ કરો જગતજનનીની આરાધના

Chaitra Navratri after 110 years worship Jagatjanani for nine days like this

ચૈત્ર નવરાત્રીમાં 110 વર્ષ પછી નવરાત્રીમાં દુર્લભ સંયોગનું નિર્માણ થશે. નવરાત્રી દરમિયાન શનિ અને ગુરુ ગ્રહ પોતાની રાશિમાં જ રહેશે, જે અનુક્રમે કુંભ અને મીન રાશિમાં રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ