સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 131.20 મીટરે પહોંચતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે.. ત્યારે હવે નર્મદા નિગમના ચેરમેન કે. કૈલાશનાથનને નિવેદન આપ્યુ છે કે, અમારૂ લક્ષ્ય ડેમને 138 મીટર સુધી ભરવાનું છે.. જો ડેમ આખુ ભરાશે તો તેનુ 50 ટકા પાણી સંગ્રહ કરી શકાશે.. ડેમમાં પાણીની આવક થતા ઉત્તર ગુજરાત, મધ્યગુજરાત અને સૌરાષ્ટ્રમાં પાણી છોડવામાં આવશે..