આક્ષેપ / ગ્રાહક સુરક્ષાના ચેરમેને પેટ્રોલ પંપના માલિકો પર લગાવ્યો મોટો આરોપ, તમે જાણી ચોંકી જશો

Chairman of consumer protection owner of a petrol pump accused

અમદાવાદમાં પેટ્રોલ પંપના માલિકો જ પેટ્રોલમાં ચોરી કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષાના ચેરમેન જશવંતસિહં વાઘેલાએ અમદાવાદના ઘણા પેટ્રોલ પંપ પર એક લીટરે ચાર મિલી ઓછું પેટ્રોલ અપાતું હોવાની ફરિયાદ મુખ્યમંત્રી સમક્ષ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ