સ્પષ્ટ વાત / ઈન્ફોસિસ વિવાદ પર કોઇને કંઇ પૂછવું હોય તો નંદન નીલેકણી અથવા ભગવાનને પૂછોઃ સેબી પ્રમુખ

Chairman Nandan Nilekani Infosys sebi chief ajay tyagi

વિવાદોમાં ઘેરાયેલ ઇન્ફોસિસને લઇને ચેરમેન નંદન નીલેકણીના ભગવાન પણ ઇન્ફોસિસના નાણાકીય આંકડા બદલી શકે નહીં એવા નિવેદન પર જ્યારે સેબી પ્રમુખ અજય ત્યાગીનો મત માગવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ મામલાની તપાસ ચાલી રહી છે અને જો કોઇને કંઇ પૂછવું હોય તો તેઓ કાં તો નંદન નીલેકણીને પૂછે અથવા ભગવાન પાસે જઇને પૂછે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ