COVID-19 / 'કોરોનામાં એન્ટીબાયોટિક્સ ન વાપરતાં', દર્દીઓ માટે કેન્દ્ર સરકારે જારી કરી ગાઈડલાઈન્સ, ક્યારે વાપરવી તે પણ કહ્યું

Centre's guideline : Antibiotics shouldn't be used in Covid unless suspicion of bacterial infection

કેન્દ્ર સરકારે કોરોનાને લઈને નવી અપડેટ જાહેર કરી છે. કેન્દ્ર તરફથી કોવિડથી પીડાતા દર્દીઓને કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી કેસ વધારે ગંભીર ન હોય ત્યાં સુધી એન્ટીબાયોટિક્સ દવાઓનો ઉપયોગ ટાળવો જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ