મહામારી / Big News : 'સુપ્રીમ' ફટકારની અસર, કોરોના મૃતકના પરિવાર માટે કેન્દ્ર સરકારે જાહેર કર્યુ વળતર, મળશે આટલી રકમ

centre tells supreme court rs 50000 compensation for coronavirus related deaths

સુપ્રીમની વારંવારની ફટકાર બાદ આખરે કેન્દ્ર સરકારની ઊંઘ ઉડી છે. કેન્દ્ર સરકારે કોરોનાથી મરનાર લોકોના પરિવાર માટે 50,000 રુપિયાના વળતરની જાહેરાત કરી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ