ચેતો / શું ACથી કોરોનાનું સંક્રમણ વધે? સરકારે તાપમાનને લઈને જાહેર કરી એડવાઈઝરી

centre issued advisory use of ac in homes and offices coronavirus pandemic

કોરોના વાયરસની મહામારીની વચ્ચે કેન્દ્ર સરકારે એસીના ટેમ્પ્રેચરને લઈને એક ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈનમાં જણાવાયું છે કે કોરોનાના સંકટમાં ઘરમાં એસીનું તાપમાન 24-30 ડિગ્રી સેન્ટીગ્રેડનું હોવું જોઈએ. આ સાથે જ જણાવાયું છે કે જે રૂમમાં એસી હોય ત્યાં બારી હોવી જરૂરી છે જેથી વચ્ચે વચ્ચે ફ્રેશ હવા આવતી રહે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ