કોરોના વાયરસની મહામારીની વચ્ચે કેન્દ્ર સરકારે ACના ટેમ્પ્રેચરને લઈને ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈનમાં જણાવાયું છે કે કોરોનાના સંકટમાં ઘરમાં ACનું તાપમાન અમુક ડિગ્રીએ જ રાખવું અને સાથે કેટલીક બાબતોનું ધ્યાન પણ રાખવાનું છે. ત્યારે જાણો આજની Ek Vaat Kauમાં આ ગાઈડલાઈન વિશે વિસ્તારથી...