નાગરિકતા / પાકિસ્તાન-બાંગ્લાદેશથી ગુજરાત આવેલા શરણાર્થીઓને અપાશે નાગરિકતા, કેન્દ્રીય ગૃહમંત્રાલયનો મોટો નિર્ણય

centre government will give citizenship to minorities of pakistan bangladesh and afghanistan

કેન્દ્ર સરકારેવ 1955ના નાગરિકતા કાયદા હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના હિન્દુઓ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને ભારતીય નાગરિકતા આપવાનો નિર્ણય કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ