પુનર્ગઠન / કોંગ્રેસમુક્ત થયું નેહરૂ મેમોરિયલ!, અમિત શાહની Entry, કોંગ્રેસના નેતાઓ બહાર

Centre Government reconstitutes Nehru Memorial Society

કેન્દ્રની મોદી સરકાર દ્વારા નેહરૂ મેમોરિયલ મ્યૂઝિયમ એન્ડ લાયબ્રેરીને સંપૂર્ણ રીતે કોંગ્રેસ મુક્ત કરી દેવામાં આવ્યું છે. કેન્દ્ર દ્વારા મંગળવારે મોડી રાતે મેમોરિયલના નવા સભ્યોની જાહેરાત કરવામાં આવી છે. સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા નેહરૂ મેમોરિયલ અને લાયબ્રેરી (NMML) સોસાયટીનું પુનઃરચના કરી છે. નેહરૂ મ્યૂઝિમ સોસાયટીમાંથી કોંગ્રેસના ત્રણ નેતાઓને બહારનો રસ્તો બતાવામાં આવ્યો છે. જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની એન્ટ્રી થઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ