BIG NEWS / બળજબરીપૂર્વક ધર્માંતરણ વિરૂદ્ધ દેશમાં લાગુ થશે નવો કાયદો! કેન્દ્ર સરકારનો સુપ્રીમમાં જવાબ

central govt says steps to create law against forced conversion will be taken

બળજબરીથી થતા ધર્માંતરણ સામે કાયદો ઘડવા માટે પગલાં લેવામાં આવશે. આ મામલે કેન્દ્ર સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ