કોરોના વાયરસ / લૉકડાઉન વચ્ચે ખેડૂતો માટે ખુશખબરી, આ તારીખથી શરૂ થઇ જશે ઘઉંની ખરીદી

Central government will start buying wheat from farmers from 15 april

લૉકડાઉનના કારણે ખેડૂતોને તકલીફ ન થાય અને તેમના પાકની ખરીદી થઇ શકે તેના માટે રાજ્ય સરકારો 15 એપ્રિલ સુધી ઘઉંની ખરીદી શરૂ કરી દેશે. સાથે કેન્દ્ર સરકારે દાળ અને ઑયલ સીડની ખરીદી માટે પણ રાજ્ય સરકારોને આદેશ આપી દીધા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ