સ્પષ્ટતા / હજી સુધી ફ્લાઇટ શરૂ કરવા અંગે કોઈ નિર્ણય લીધો નથી, બુકિંગ શરૂ નહીં કરાય : સરકાર

central government clarifies that there is no decision as yet on resumption of domestic flight

સરકાર દ્વારા સંચાલિત એરલાઇન્સ એર ઈન્ડિયાએ શનિવારે જાહેરાત કરી કે તેણે 4 મે અને 1 જૂનથી અમુક સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રૂટ માટે બુકિંગ શરૂ કરી દેશે. આ અંગે નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ કહ્યું કે, સરકારે હજી સુધી ફ્લાઇટ શરૂ કરવા અંગે કોઈ નિર્ણય લીધો નથી. જેથી સરકારનો નિર્ણય ન આવે ત્યાં સુધી ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ટિકિટોની બુકિંગ શરૂ કરવી નહીં તેની સૂચના આપવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ