નિવેદન / ગુજરાતમાં ક્યારે યોજાશે વિધાનસભાની ચૂંટણી? મા અંબાના દર્શને પહોંચેલા ચૂંટણી કમિશનરે જુઓ શું આપ્યો જવાબ

Central Election Commissioner Sushil Chandra made a big statement regarding the Gujarat Assembly elections at Ambaji

કેન્દ્રિય ચૂંટણી કમિશ્નર સુશિલ ચંદ્રાએ મા અંબાના દર્શન કર્યા અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી મુદ્દે કહ્યું કે ચૂંટણી ગમે ત્યારે હોય લોકો પોતાના મતનો ઉપયોગ જરૂર કરે

બ્રેકિંગ ન્યૂઝ