વસ્તી ગણતરી / જાણો જનસંખ્યાની ગણતરી દરમ્યાન તમને કેવાં-કેવાં સવાલો પૂછાશે? જાહેર થયું નોટિફિકેશન

census 2021 main cereals consumed household type latrine registrar general issues notification information sought check full...

વર્ષ 2021માં જનસંખ્યાની ગણતરી માટે સવાલોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જનગણતરીમાં લોકોને તેમના દ્વારા ખાવામાં ઉપયોગમાં લેવાતા મુખ્ય અનાજ વિશે સવાલ પૂછવામાં આવશે. એવામાં આપને પૂછવામાં આવશે કે, આપ ભાત વધારે ખાવ છો કે રોટલી...કાળી દાળ ખાવ છો અથવા પીળી દાળ વગેરે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ