દિલ્હી / આવતાં મહિનાની આ તારીખથી દેશમાં વસ્તી ગણતરી શરૂ, તમને પુછાશે આ 31 સવાલ

census 2021 census will start from april 1 what questions will be asked see full list here

કેન્દ્ર સરકારે 2021ની વસ્તીગણતરી માટે સવાલ અને તેની સંખ્યા નક્કી કરી લીધી છે. સરકાર 31 સવાલ પૂછીને વસ્તીગણતરી સંબંધિત ડેટા એકઠો કરશે. આ વર્ષે 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર વચ્ચે વસ્તીગણતરીની પ્રક્રિયા કરાશે. જારી કરાયેલા નોટિફિકેશન અનુસાર આ વખતે સરકાર ઘરના રૂમ, દીવાલ, છતની સામગ્રી, ફર્શ, શૌચાલય, શૌચાલયના પ્રકાર અંગે પણ સવાલ પૂછશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ