આસ્થા / અંબાજી મંદિરમાં જૂજ ભાવિકોની હાજરીમાં થઇ પ્રાકટ્યોચ્છ્વની ઉજવણી,સંક્રમણનાં કારણે મંદિર બંધ

Celebration of Praktyochhva in the presence of few devotees in Ambaji temple, temple closed due to transition

પોષી પૂનમના દિવસે અંબાજી મંદિર ખાતે પ્રાગટ્ય દિવસની ઉજવણી સાદાઈથી કરવામાં આવી હતી. માત્ર 20 જેટલા યજમાનોએ ગબ્બરથી મા અંબાની જ્યોત લાવીને મંદિરમાં પૂજા કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ