Video / રાજકોટમાં નવા વર્ષ નિમિતે સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનને ભોગ ધરાવાયો

રાજકોટમાં નવા વર્ષ નિમિતે ભગવાનને ભોગ ધરાવાયો હતો. BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનને ભોગ ધરાવાયો હતો. 1500થી વધુ વાનગીઓનો ભોગ મંદિરમાં ધરાવાયો. વહેલી સવારથી ભગવાનના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ