લંપટ સાધુ / DPS મુદ્દે CBSEની સ્પષ્ટતાઃ શાળાની જમીન અન્યને ભાડે ન આપી શકાય, પરમીશન રદ્દ થઈ શકે

CBSE clarification on DPS issue: School land cannot be leased to others

DPS અને નિત્યાનંદ આશ્રમ સાથે ગુજરાતના જ કેટલાક મોટા માથા સંકળાયેલા છે. નિત્યાનંદ આશ્રમ અને DPS સ્કૂલની સાંઠગાંઠને લઇ હવે CBSE બોર્ડે કાર્યવાહી કરી છે. CBSE બોર્ડ દ્વારા શિક્ષણ વિભાગ પાસે રિપોર્ટ માગવામાં આવ્યો છે. DPSના પ્રિન્સિપલ સીધા ઘરે જતા રહેતા DEO કચેરીએ નોટિસ લગાવી દેવાઇ છે. આજ સુધીમાં તમામ દસ્તાવેજ સોંપવા કહેવાયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ