તપાસ / સુશાંતના કેસમાં CBIએ રિયા અને પરિવાર વિરુદ્ધ કરી FIR, ગુજરાત કૅડર IPS અધિકારીના નેતૃત્વ હેઠળ SITનું ગઠન

CBI registers FIR against riya Chakraborty SushantSingh Rajput death case

સુશાંતસિંહ રાજપૂતના મોત મામલે સીબીઆઈએ કેન્દ્રના આદેશ બાદ કેસ દાખલ કર્યો છે અને તપાસ પોતાના હાથમાં લઇ લીધી છે. સીબીઆઈએ રિયા ચક્રવર્તી, ઇન્દ્રજીત ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, સૈમુઅલ મિરાંડા, શ્રુતિ મોદી અને અન્ય વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ત્યારે, સીબીઆઇ બિહાર પોલીસના સંપર્કમાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ