ઉત્તર પ્રદેશ / ગોરખપુરમાં મનીષ ગુપ્તા મોત કેસમાં યોગી સરકારનું એક્શન, CBI તપાસ માટે ભલામણ

CBI investigation will be done in Manish Gupta case UP government recommended

ગોરખપુરમાં મનીષ ગુપ્તા મોત કેસને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે, યોગી સરકારે કેસની તપાસ CBIને આપવા ભલામણ કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ