કાર્યવાહી / વસૂલીકાંડ મામલે CBIએ અનિલ દેશમુખ સામે લીધા મોટા એક્શન, જાણો શું થઇ કાર્યવાહી

cbi files fir against former maharashtra home minister anil deshmukh in bribery

CBIએ દેશમુખ વિરૂદ્ધ એક્શન લીધા છે. અનિલ દેશમુખની વિરુદ્ધ ખંડણી વસૂલવાના મામલામાં એફઆઈઆર નોંધાઇ છે. તો તેમના અનેક ઠેકાણાઓ પર સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ