અમદાવાદ / ચિરાગ પટેલે આપઘાત કર્યો હોય તો તેનું કારણ શું તે પણ હજુ રહસ્ય

cause of Chirag Patel suicide is still a mystery

શહેરના એક ખાનગી ન્યૂઝ ચેનલના કોપી એડિટર ચિરાગે પટેલના રહસ્યમય મોતને ચાર મહિના થવા આવ્યા તેમ છતાંય હજુ સુધી ક્રાઇમ બ્રાંચ તેનો ભેદ ઉકેલી શકી નથી. ચિરાગ પટેલની હત્યા નહીં પરંતુ તેણે આત્મહત્યા કરી હોવાનું પોલીસ માની રહી છે પરંતુ તેની આત્મહત્યા પાછળનું કારણ પણ હજુ સુધી અકબંધ છે. 

બ્રેકિંગ ન્યૂઝ