સુવિધા / સુરક્ષા દળો માટે મોદી સરકારનો મોટો નિર્ણય, 35 લાખ કર્મીઓને મળશે આ લાભ

cashless treatment for paramilitary personnel and their families cards will be issued to 35 lakh personnel

દેશના દરેક કેન્દ્રીય અર્ધલશ્કરી દળના જવાનો અને તેના પરિવારોને આયુષ્માન ભારત યોજના હેઠળ મફત અને કેશલેસ સારવાર આપવામાં આવશે. જવાનો અને તેના પરિવારો કોઈ પણ સીજીએચએસ હોસ્પિટલ અને આયુષ્માન ભારત હેઠળ માન્યતા પ્રાપ્ત હોસ્પિટલમાં કેશલેસ સારવારની સુવિધા પ્રાપ્ત કરી શકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ